Loading...

Naturecure Recovery

ફાયદા 

  • રિકવરી માં રહેલું Vitamin B3 છોડમાં DNA રીપેર અને મેટાબોલિઝમ વધારે છે,
  • જે છોડને ઝડપથી ફરી સ્વસ્થ બનાવે છે અને ઉત્પાદન વધારવામાં સહાય કરે છે.
  • રિકવરી માં રહેલું Vitamin B3 ઊર્જા ઉત્પાદન અને છોડની ફિઝિયોલોજીકલ પ્રવૃત્તિઓને સુધારવા માટે જાણીતું છે 
  • દરેક તબક્કે પ્રદર્શન સુધારે છે.
  • રિકવરી Biotic અને Abiotic તાણ સામે પ્રતિકાર શક્તિ વધારશે. 
  • ખારાશવાળી જમીનમાં પોષક તત્વો શોષવાની અને પરિવહન કરવાની ક્ષમતા પણ વધી જાય છે.

ડોઝ

  • 1 ml / 15–20 લિટર પાણી (પમ્પ માટે) અથવા
  • 10 ml / એકર માટે 150–200 લિટર પાણીમાં

ઉપયોગ

  • બધા પ્રકારના છોડ માટે યોગ્ય.
  • પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ અને ખાતર સાથે મિક્સ કરી શકાય છે – રિકવરી માટે અસરકારક.

વપરાશ

  • પેસ્ટિસાઇડ અને ફંગીસાઇડ સાથે મળીને છાંટો તો છોડની ઝડપથી રિકવરી થાય.
  • અકેલા પણ ઉપયોગ કરી શકાય છે – છોડનો મેટાબોલિઝમ અને ફિઝિયોલોજીકલ ફંક્શન્સ વધારવા માટે.
  • પાકના તમામ તબક્કે ઉપયોગ કરી શકાય છે.