Bhujeevan Akash
ફાયદા
- આકાશ બાયો પોટાશ જૈવિક ખાતર છે.
- બાયો પોટાશ દ્વારા પાકની ગુણવતામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે.
- જમીનની અંદર રહેલો અસક્રિય પોટાશ તત્વને સક્રિય કરી છોડને મુળ સુધી પહોંચાડે છે.
- આકાશ બાયો પોટાશ આધુનીક મશીન, કૃષી નિષ્ણાંતોની ટીમની દેખરેખ નીચે ઉચ્ચ ગુણવતાં વાળા ઓર્ગેનીક પદાર્થોની સાથે પોટેશીયમ મોબિલિઝીમ બેકટેરીયાનું યોગ્ય પ્રમાણમાં દાણાદાર ખાતર તૈયાર કરવામાં આવે છે.
- જમીનમાં અંદર રહેલ ૩૦% થી ૩૫% પોટાશને સક્રિય કરી છોડને આપવાનુંકામ કરે છે.
- બાયો પોટાશ દ્વારા જમીનમાં જીવાણુની સંખ્યામાં વધારો કરે છે. જેથી પાકની ગુણવતા અને આયુષ્યમાં વધારો કરે છે.