Loading...

Bhujeevan Dhanlaxmi

ફાયદા

  • ખાતર હાઇગ્રેડ ફોસ્ફેટ, ઓર્ગેનીક કાર્બન અને ઉપયોગી સુક્ષ્મજીવાણુંઓ જેવાં કે ફોસ્ફેટ સોલ્યુબીલાઇઝર બેકટેરીયા, એઝેટોબેકટર વગેરેનું મિશ્રણ કરી બાયોટેકનોલોજીથી બનાવેલ ઉતમ ફોસ્ફેટીક ખાતર છે.
  • છોડમાં ઉત્પન્ન થયેલ ઓર્ગેનીક એસિડ જેવાં કે મેલિક એસિડ તેમજ ઓકજઝેલિક એસિડ મુળ ઉપર રહેલ છિદ્રો વાટે તેનું જમીનમાં ઝમણ થાય(ટપકે) છે. જમીનમાં ઉમરાયેલાએસીડ જમીનમાં રથીરીકરણ થયેલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી દ્રવ્ય સ્વરૂપમાં H2PO, P04, HPO4, તેમજ P04 લાવે છે. જે છોડ મારફતે ઉપયોગમાં લેવાય છે.
  • ધનલક્ષ્મી પ્રોમમાં રહેલો ફોસ્ફરસ પાકને પુરતા પ્રમાણમાં મળે છે. કારણકે તે ઓર્ગેનીક છે, તેથી પાકનો વિકાસ અને વૃધ્ધી સારી થાય છે.
  • ધનલક્ષ્મી પ્રોમમાં રહેલ કાર્બનીક પદાર્થ જમીનમાં રહેલા માઈક્રોબ્સનો ખોરાક છે. પાયામાંખાતર આપવાથી માઇક્રોબ્સની સંખ્યામાં ખુબ વધારો થાય છે. તેમજ કાર્બનીક પદાર્થથી જમીન સુધરે છે..